જીજ્ઞોશદાદા તરીકે ઓળખાતા કથાકાર તે બહુ સુંદર રીતે ગાય છે.
કોણ જાણી શકે કાળને રે,
કાલ સવાર કેવું થાશે
આ કાયામાંથી હંસલો રે
અચાનક ઉડી જાશે..
તારા મોટા બંગલા ને મોટર,
ગાડી વાડી બધી માયા મૂડી મેલીને
ખાલી હાથે જાવું પડશે...
તારો દેહ રૂપાળો રે ,
નહીં રાખે ઘરમાં ધડી
તારા સગાં ને સબંધી રે
થોડા દિ'માં ભૂલી જાશે...
તારી સાચી ખોટી વાણી રે
જગમાં સાંભળશે નહીં
તારા પંખીડાનો માળો
પળવારમાં વિખરાઇ જાશે...
તને મળ્યો છે રૂડો મનખો રે
બાંધી લે ભવનું ભાથું
તું થા ને સાચેા કૃષ્ણભક્ત રે,
ફેરો તારો સફળ થાશે...
કોણ જાણી શકે કાળને રે...
કાલ સવાર કેવું થાશે...
🙏🏼
કોણ જાણી શકે કાળને રે,
કાલ સવાર કેવું થાશે
આ કાયામાંથી હંસલો રે
અચાનક ઉડી જાશે..
તારા મોટા બંગલા ને મોટર,
ગાડી વાડી બધી માયા મૂડી મેલીને
ખાલી હાથે જાવું પડશે...
તારો દેહ રૂપાળો રે ,
નહીં રાખે ઘરમાં ધડી
તારા સગાં ને સબંધી રે
થોડા દિ'માં ભૂલી જાશે...
તારી સાચી ખોટી વાણી રે
જગમાં સાંભળશે નહીં
તારા પંખીડાનો માળો
પળવારમાં વિખરાઇ જાશે...
તને મળ્યો છે રૂડો મનખો રે
બાંધી લે ભવનું ભાથું
તું થા ને સાચેા કૃષ્ણભક્ત રે,
ફેરો તારો સફળ થાશે...
કોણ જાણી શકે કાળને રે...
કાલ સવાર કેવું થાશે...
🙏🏼